સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે…
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…
સુમિત ઠક્કર ,ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૬ સોમવારે નેશનલ ટૂથ-એક ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સંચાલિત દિવાનપરા રેડક્રોસ ભવન અને રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે દાંત ના નિષ્ણાત ડૉકટર દ્વારા દાંત ની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ દાંત માં થતા રોગોની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ડો દિલીપભાઈ વાળા…
પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…
જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે. _____________________________________________________________________________ (કુંજન રાડિયા)
મુકેશ પંડિત , અમદાવાદ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના…
– મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ: સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના – – સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરની કંપની નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને…
“એક દેશી ગાયના ગોબરથી 30 એકર જમીનમા ખેતી થઇ શકે:” ખેડૂત કચરા ભાઈ જોરા ધ ગ્રેટ વર્લ્ડ, જૂનાગઢ ચોરવાડનાં કુક્સવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત કચરાભાઈ દેવશીભાઇ ભાઇ જોરાએ પ્રાકૃતિક ખેતી કરીને રાષ્ટ્રિય અને રાજ્ય નાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રના એવોર્ડ મેળવનાર ખેડૂતની મુલાકાત કેશોદના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મુલાકાત લીધી હતી. તેની સાથે…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું…
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬ જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં…
માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…